2600 વિદ્યાસહાયક ભરતી 2022

વિદ્યાસહાયક ભરતી 2022

11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

2600 વિદ્યાસહાયક ભરતી 2022 (Vidhya sahayak Bharti 2022)

કુલ જગ્યાઓ  2600  વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત  PTC TET

ગુજરાત વિદ્યાસહાયકનો પગાર/પે સ્કેલ

પ્રથમ 05 (પાંચ) વર્ષ માટે દર મહિને 19,950/-. 05 (પાંચ) વર્ષ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારોને તમામ લાભો મળશે

ગુજરાત વિદ્યાસહાયક પસંદગી પ્રક્રિયા 2022

જે ઉમેદવારોએ અરજી કરી છે તેમની નિમણૂક મુલાકાત અને પ્રમાણપત્ર ચકાસણીમાં તેમના એકંદર પ્રદર્શનના આધારે કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

2600 વિદ્યાસહાયક ભરતી 2022 માટેની સત્તાવાર લિંક્સ